ભારતના ગુજરાત રાજ્યનું એક ગામ From Wikipedia, the free encyclopedia
વીરા (તા. અંજાર) ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લાના અંજાર તાલુકામાં આવેલું એક ગામ છે[1]. આ ગામના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી, ખેતમજૂરી, નોકરી તેમ જ પશુપાલન છે. આ ગામમાં મુખ્યત્વે મગ , તલ, બાજરી, જુવાર, રજકો તેમ જ અન્ય શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે. આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયતઘર, આંગણવાડી તેમ જ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ય થયેલી છે[1].
વીરા (તા. અંજાર) | |||
— ગામ — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 22°56′22″N 69°59′20″E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ગુજરાત | ||
જિલ્લો | કચ્છ | ||
અધિકૃત ભાષા(ઓ) | ગુજરાતી,હિંદી | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
કોડ
|
વીરા જૈન સાધુના વંશજોના શાસન હેઠળ હતું, જેમણે કચ્છ રાજ્યના રાવ ખેંગારજી (૧૫૩૭) વિશે ભવિષ્યવાણી કરી હતી.[2]
૬૪ જોગણીઓને સમર્પિત જોગણીનાર મંદિર અને તળાવ અહીં આવેલું છે. તે ઇ.સ. ૧૪૭૮માં બંધાયું હોવાનું કહેવાય છે અને ૧૮૫૩માં પુન:નિર્માણ થયું છે. આ સ્થળ મૃતાત્માની પૂજા કરવા માટે જાણીતું છે.
અહીં સિંધ સૈયદની ૩૫૦ વર્ષ જૂની પથ્થરની કબર આવેલી છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.