નૈનિતાલ
From Wikipedia, the free encyclopedia
નૈનિતાલ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા પર્વતીય ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ઉત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જિલ્લામાં આવેલું છે. નૈનિતાલ નૈનિતાલ જિલ્લા નું મુખ્ય મથક છે.
Quick Facts અધિકૃત ભાષા(ઓ) ...
નૈનિતાલ | |||||||
— શહેર — | |||||||
અક્ષાંશ-રેખાંશ | 29°23′N 79°27′E | ||||||
દેશ | ભારત | ||||||
રાજ્ય | ઉત્તરાખંડ | ||||||
જિલ્લો | નૈનિતાલ | ||||||
વસ્તી • ગીચતા |
૩૮,૫૬૦ (2001) • 3,827/km2 (9,912/sq mi) | ||||||
અધિકૃત ભાષા(ઓ) | હિંદી | ||||||
---|---|---|---|---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||||||
વિસ્તાર • ઉંચાઇ |
11.73 square kilometres (4.53 sq mi) • 2,084 metres (6,837 ft) | ||||||
કોડ
|
બંધ કરો
આ સ્થળ બાહ્ય હિમાલયની કુમાંઉ પર્વતમાળામાં સમુદ્ર સપાટીથી ૧૯૩૮મી ઊંચાઈએ આવેલ છે. નૌનિતાલ એ પર્વતની ખીણના ઢોળાવ પર પેરના આકારના તળાવની આસપાસ વસેલું છે.આ તળાવનો પરિઘ ૨ માઈલ જેટલો છે. આની સાપાસના ઊંચું નૈના (૨૬૧૫મી) ઉત્તરે, દેવપથ ૨૪૩૮ પશ્ચિમે અને આયરપથ ૨૨૭૮ દક્ષિણમાં આવેલા શિખરો છે. ઉંચાઈપર આવેલા શિખરો પરથી દક્ષિણતરફ આવેલ વિશાળ મેદાનઅને ઉત્તરતરફ પર્વતમાળા અને તેનાથી પરે હિમાચ્છદિત હિમાલયના પર્વતની મધ્ય અક્ષ પર આવેલા શિખરોનું સુંદર દ્રશ્ય જોઈશ્કાય છે.[1]