![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f6/WLA_brooklynmuseum_Standing_Figure_of_Vishnu_gilt_bronze.jpg/640px-WLA_brooklynmuseum_Standing_Figure_of_Vishnu_gilt_bronze.jpg&w=640&q=50)
સુદર્શન ચક્ર
ભગવાન વિષ્ણુ અને શ્રીકૃષ્ણનું ચક્રાકાર શસ્ત્ર / From Wikipedia, the free encyclopedia
સુદર્શન ચક્ર ભારતીય ઉપખંડના સૌથી પ્રાચીન એવા હિંદુ ધર્મનાં શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ભગવાન વિષ્ણુનું શસ્ત્ર છે. આ શસ્ત્રને ભગવાન વિષ્ણુએ સ્વયં તથા એમના કૃષ્ણ અવતાર વખતે ધારણ કર્યું છે. એક કિંવદંતી છે કે આ ચક્રને વિષ્ણુ ભગવાને ગઢવાલ પ્રદેશમાં આવેલા શ્રીનગર સ્થિત કમલેશ્વર શિવાલય ખાતે તપસ્યા કરીને પ્રાપ્ત કર્યું હતું. ભગવાન વિષ્ણુ અને કૃષ્ણએ આ ચક્ર વડે અનેક રાક્ષસોનો વધ કર્યો હતો, જેમાં શિશુપાલ વધનો પણ સમાવેશ થાય છે.
![]() | આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/f/f6/WLA_brooklynmuseum_Standing_Figure_of_Vishnu_gilt_bronze.jpg/640px-WLA_brooklynmuseum_Standing_Figure_of_Vishnu_gilt_bronze.jpg)