![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/19/Krishna_kills_Shishupala.jpg/640px-Krishna_kills_Shishupala.jpg&w=640&q=50)
શિશુપાલ
From Wikipedia, the free encyclopedia
શિશુપાલ એ ભારતીય ઉપખંડમાં સૌથી મહત્વના એવા હિંદુ ધર્મના શાસ્ત્રો પૈકીના મહાભારત ગ્રંથમાં વર્ણવ્યા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના પિતરાઇ ભાઈ હતા. શિશુપાલને ઘણી વાર ચેતવણી આપવા છતાં તેણે કરેલા દુષ્ટાચારને પરિણામે શ્રી કૃષ્ણએ તેનો વધ કર્યો હતો.
Quick Facts શિશુપાલ, વ્યક્તિગત માહિતી ...
શિશુપાલ | |
---|---|
![]() શિશુપાલનો વધ કરતા કૃષ્ણ | |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | ચંદેરી, ચેદી રાજ્ય (હાલમાં બુંદેલખંડ) |
દેહત્યાગ | રાજસુય યજ્ઞ, ઇન્દ્રપ્રસ્થ (હાલમાં દિલ્હી) |
બાળકો | પુત્રી: રેણુમતી પુત્રો: ધૃષ્ટકેતુ, સુકેતુ, કરકષ, શરભ |
માતા-પિતા | દમઘોષ (પિતા), શ્રુતશ્રવા (માતા) |
બંધ કરો