![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/04/Temples_at_Deorgag%252C_Santal_Parhanas%252C_Bihar_-_William_Hodges%252C_1782_-_BL_Foster_396.jpg/640px-Temples_at_Deorgag%252C_Santal_Parhanas%252C_Bihar_-_William_Hodges%252C_1782_-_BL_Foster_396.jpg&w=640&q=50)
વૈદ્યનાથ જ્યોતિર્લિંગ
જ્યોતિર્લિંગ / From Wikipedia, the free encyclopedia
વૈધનાથ એ ભારતમાં આવેલા શિવજીના બાર જ્યોતિર્લિંગ પૈકિનું એક છે. તેને વૈધનાથ ધામ તરીકે પણ ઓળખવામાં આવે છે.
Quick Facts વૈદ્યનાથ જ્યોતિર્લિંગ, ધર્મ ...
વૈદ્યનાથ જ્યોતિર્લિંગ | |
---|---|
![]() વિલિયમ હોજીસ દ્વારા મંદિરનું તૈલચિત્ર, ઇ.સ. ૧૭૮૨ | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | દિયોઘર |
દેવી-દેવતા | શિવ |
સંચાલન સમિતિ | બાબા વૈદ્યનાથ મંદિર વ્યવસ્થાપન બૉર્ડ |
સ્થાન | |
રાજ્ય | ઝારખંડ |
અક્ષાંશ-રેખાંશ | 24°29′33″N 86°42′00″E |
મંદિરો | ૨૨ |
વેબસાઈટ | |
http://www.babadham.org/ |
બંધ કરો
![Thumb image](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/6a/Baba_dham.jpg/640px-Baba_dham.jpg)
આ મંદિર ઝારખંડના સંથાલ પરગણામાં આવેલું છે.[1] પૂર્વ રેલવેના જસીડી સ્ટેશનથી એક બ્રાન્ચ લાઈન જાય છે, જેના પર તે આવેલું છે. મંદિરની પાસે એક તળાવ છે અને ત્યાં ધર્મશાળા છે. અહીંનાં જળવાયુથી કોઢ, રક્તપિત્ત વગેરે મટી જાય છે. તેથી યાત્રિકો દૂર દૂરથી કાવડમાં જળ લાવીને વૈજનાથ પર ચઢાવે છે. તેથી તે વૈધનાથ તરીકે ઓળખાય છે. લોકો તેને વૈજનાથ પણ કહે છે.