યુધિષ્ઠિર
From Wikipedia, the free encyclopedia
ભારતીય ઉપખંડના મહત્વના અને પ્રાચીન એવા હિંદુ ધર્મના મહાગ્રંથ મહાભારતમાં વર્ણવ્યા અનુસાર જયેષ્ઠ પાંડુ પુત્ર યુધિષ્ઠિર (સંસ્કૃતઃ युधिष्ठिरः) ધર્મના અવતાર હતા. તેઓ ભાલો ચલાવવામાં નિપૂણ હતા.
Quick Facts યુધિષ્ઠિર, માહિતી ...
યુધિષ્ઠિર | |
---|---|
સિંહાસન પર બેઠેલા યુધિષ્ઠિર (મધ્યમાં) અને દ્રૌપદી, અને પાંડવો તેમની સાથે. અંદાજે ૧૯૧૦નું રાજા રવિ વર્માનું ચિત્ર. | |
માહિતી | |
કુટુંબ | માતા-પિતા ભાઇઓ (કુંતી) સાવકા ભાઇઓ (માદ્રી) |
જીવનસાથી | |
બાળકો | પુત્રી
|
સંબંધીઓ |
બંધ કરો