![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/0/07/Yajnavalkya_and_Janaka.jpg/640px-Yajnavalkya_and_Janaka.jpg&w=640&q=50)
યાજ્ઞવલ્કય
From Wikipedia, the free encyclopedia
યાજ્ઞવલ્કય (સંસ્કૃત: याज्ञवल्क्य, Yājñavalkya) હિંદુ વેદિક ઋષિ હતા.[1][2][3][4] યાજ્ઞવલ્કયે નેતિ નેતિનો વિચાર આપ્યો હતો.[5] તેમણે યાજ્ઞવલ્કય સ્મૃતિ, યોગ યાજ્ઞવલ્કય અને વેદાંત ગ્રંથો લખ્યા હતા.[6][7] તેમનો ઉલ્લેખ વિવિધ બ્રાહ્મણ અને અરણ્યકોમાં પણ છે.[6]
Quick Facts યાજ્ઞવલ્કય, અંગત ...
યાજ્ઞવલ્કય | |
---|---|
![]() જનક રાજાને બ્રહ્મ વિદ્યા શીખવતા યાજ્ઞવલ્કય | |
અંગત | |
ધર્મ | હિંદુ ધર્મ |
જીવનસાથી | મૈત્રેયી, કાત્યાયની |
નોંધપાત્ર વિચારો | નેતિ નેતિ |
ફિલસૂફી | અદ્વૈત |
ધાર્મિક કારકિર્દી | |
પ્રભાવિત
| |
પ્રભાવ
| |
સન્માનો | ઋષિ |
બંધ કરો