From Wikipedia, the free encyclopedia
મુગલસરાય એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા ચન્દૌલી જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેર વારાણસી શહેરથી લગભગ ૧૨ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. અહીં ઉત્તર રેલવેના ક્ષેત્રમાં આવતું એક મોટું રેલવે મથક છે. ભારતના દ્વિતીય વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ આ શહેરમાં થયો હતો.
મુગલસરાય | |||
— શહેર — | |||
| |||
અક્ષાંશ-રેખાંશ | 25°18′N 83°07′E | ||
દેશ | ભારત | ||
રાજ્ય | ઉત્તર પ્રદેશ | ||
જિલ્લો | ચન્દૌલી | ||
વસ્તી | ૮૮,૩૮૬ (૨૦૦૧) | ||
અધિકૃત ભાષા(ઓ) | હિંદી | ||
---|---|---|---|
સમય ક્ષેત્ર | ભારતીય માનક સમય (+૦૫:૩૦) | ||
વિસ્તાર • ઉંચાઇ |
• 65 metres (213 ft) | ||
કોડ
|
મુગલસરાય શહેરનું ભૌગોલિક સ્થાન ૨૫.૩° N ૮૩.૧૨° E[1] પર આવેલું છે. અહીંની સરેરાશ ઊંચાઈ ૬૫ મીટર (૨૧૬ ફીટ) જેટલી છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.