ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ
પુરાતાત્ત્વિક સંશોધન અને સાંસ્કૃતિક સ્મારકોની જાળવણી તથા સંરક્ષણ કરતો સરકારી વિભાગ / From Wikipedia, the free encyclopedia
ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ (ASI) એ ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલયને આધીન સરકારી એકમ છે જે દેશમાં પુરાતાત્ત્વિક સંશોધન અને સાંસ્કૃતિક સ્મારકોની જાળવણી તથા સંરક્ષણનું કામ કરે છે. તેની સ્થાપના ૧૯૬૧માં પ્રથમ મહાનિદેશક એલેક્ઝેંડર કનિંઘમ દ્વારા કરવામાં આવી હતી.
Quick Facts ટૂંકું નામ, સ્થાપના ...
ટૂંકું નામ | ASI |
---|---|
સ્થાપના | ૧૮૬૧ |
મુખ્યમથકો | ૨૪ તિલક માર્ગ, નવી દિલ્હી, ભારત - ૧૧૦૦૦૧ |
વિસ્તારમાં સેવાઓ | ભારત |
મુખ્ય સંસ્થાો | સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર |
બજેટ | ₹૯૭૪.૫૬ crore (US$૧૩૦ million) (૨૦૧૮-૨૦૧૯)[1] |
વેબસાઇટ | asi |
બંધ કરો