![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/3/3c/NeelamSanjeevaReddy.jpg/640px-NeelamSanjeevaReddy.jpg&w=640&q=50)
નીલમ સંજીવ રેડ્ડી
ભારતના છઠ્ઠા રાષ્ટ્રપતિ / From Wikipedia, the free encyclopedia
નીલમ સંજીવ રેડ્ડી (૧૯ મે ૧૯૧૩ – ૧ જૂન ૧૯૯૬) પૂર્વ રાષ્ટ્રપતિ અને સ્વાતંત્ર્યસેનાની હતા. આઝાદી બાદ તેઓ આંધ્ર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા. આ ઉપરાંત, બે વાર લોકસભાના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી બન્યા હતા.[2]
Quick Facts નીલમ સંજીવ રેડ્ડી, ૬ઠ્ઠા ભારતના રાષ્ટ્રપતિ ...
નીલમ સંજીવ રેડ્ડી | |
---|---|
![]() | |
૬ઠ્ઠા ભારતના રાષ્ટ્રપતિ | |
પદ પર ૨૫ જુલાઈ ૧૯૭૭ – ૨૫ જુલાઈ ૧૯૮૨ | |
પ્રધાન મંત્રી | મોરારજી દેસાઈ ચરણ સિંઘ ઈન્દિરા ગાંધી |
ઉપ રાષ્ટ્રપતિ | બી. ડી. જત્તી મોહમ્મદ હિદાયતુલ્લા |
પુરોગામી | બી. ડી. જત્તી(કાર્યકારી) |
અનુગામી | ઝૈલસિંઘ |
૪થા લોકસભાના અધ્યક્ષ | |
પદ પર ૧૭ માર્ચ ૧૯૬૭ – ૧૯ જુલાઈ ૧૯૬૯ | |
ડેપ્યુટી | આર. કે. ખાંડીકર |
પુરોગામી | સરદાર હુકમ સિંઘ |
અનુગામી | ગુરુદયાલ સિંઘ ધિલ્લોન |
પદ પર ૨૬ માર્ચ ૧૯૭૭ – ૧૩ જુલાઈ ૧૯૭૭ | |
ડેપ્યુટી | ગોદેય મુરારી |
પુરોગામી | બાલી રામ ભગત |
અનુગામી | કે. એસ. હેગડે |
આંધ્ર પ્રદેશના પ્રથમ મુખ્યમંત્રી | |
પદ પર ૧૨ માર્ચ ૧૯૬૨ – ૨૦ ફેબ્રુઆરી ૧૯૬૪ | |
ગવર્નર | ભીમસેન સાચર સત્યવંત શ્રીનાગેશ |
પુરોગામી | દામોદરમ સંજીવાય્યા |
અનુગામી | કે. બ્રહ્માનંદ રેડ્ડી |
પદ પર ૧ નવેમ્બર ૧૯૫૬ – ૧૧ જાન્યુઆરી ૧૯૬૦ | |
ગવર્નર | ચંદુલાલ માધવલાલ ત્રિવેદી ભીમસેન સાચર |
અનુગામી | દામોદરમ સંજીવાય્યા |
ગૂટ નિરપેક્ષ આંદોલનના મહાસચિવ | |
પદ પર ૭ માર્ચ ૧૯૮૨ – ૧૧ માર્ચ ૧૯૮૩ | |
પુરોગામી | ફકરુદ્દીન અલી અહેમદ |
અનુગામી | જ્ઞાની જૈલ સિંઘ |
અંગત વિગતો | |
જન્મ | ૧૯ મે ૧૯૧૩ અનંતપુર જિલ્લો, આંધ્ર પ્રદેશ, ભારત |
મૃત્યુ | 1 June 1996(1996-06-01) (ઉંમર 83) બેંગ્લોર, કર્ણાટક, ભારત |
રાજકીય પક્ષ | જનતા પક્ષ (૧૯૭૭થી) |
અન્ય રાજકીય જોડાણો | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (૧૯૭૭ પહેલાં) |
જીવનસાથી | નીલમ નાગારત્નમ્મા |
માતૃ શિક્ષણસંસ્થા | મદ્રાસ યુનિવર્સિટી |
ધર્મ | હિંદુ[1] |
બંધ કરો