નવેમ્બર ૮
તારીખ From Wikipedia, the free encyclopedia
Remove ads
૮ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૨મો (લિપ વર્ષ દરમ્યાન ૩૧૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૫૩ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
- ૨૦૧૬ - ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ₹૫૦૦ અને ₹૧૦૦૦ ચલણની નાણાં પર પ્રતિબંધ (નોટબંધી) જાહેર કર્યો.[૧]
જન્મ
- ૧૯૨૭ : લાલકૃષ્ણ અડવાણી, ભારતીય રાજનેતા
- ૧૯૩૮ : અરવિંદ ત્રિવેદી, લંકેશનાં પાત્રથી જાણીતા ગુજરાતી અભિનેતા (અ. ૨૦૨૧)
- ૧૯૭૬ : બ્રેટ લી, ઓસ્ટ્રેલિયન ક્રિકેટર
અવસાન
- ૧૯૯૦ - ડોંગરેજી મહારાજ - પ્રખ્યાત ભગવત કથાકાર (જ. ૧૯૨૬)
તહેવારો અને ઉજવણીઓ
સંદર્ભ
બાહ્ય કડીઓ
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads