ગિરનાર જૈન મંદિરો
From Wikipedia, the free encyclopedia
ગિરનાર જૈન મંદિરો એ ભારતના ગુજરાત રાજ્યના જુનાગઢ જિલ્લામાં જુનાગઢ નજીક ગિરનાર પર્વત પર આવેલા છે. પર્વત પર દિગંબર અને શ્વેતાંબર બંને જૈન ફિરકાઓના મંદિરો છે.
Quick Facts ગિરનાર જૈન મંદિરો, ધર્મ ...
ગિરનાર જૈન મંદિરો | |
---|---|
રૈવતક, રૈવતચલ | |
ગિરનાર મંદિર પર જૈન મંદિર સંકુલ, જુનાગઢ, ગુજરાત | |
ધર્મ | |
જોડાણ | જૈન ધર્મ |
દેવી-દેવતા | નેમિનાથ |
સ્થાન | |
સ્થાન | જુનાગઢ નજીક, ગિરનાર, ગુજરાત |
અક્ષાંશ-રેખાંશ | 21.5266295°N 70.5222246°E / 21.5266295; 70.5222246 |
બંધ કરો