ઉદ્ધવ ઠાકરે
From Wikipedia, the free encyclopedia
ઉદ્ધવ બાલ ઠાકરે (જન્મː ૨૭ જુલાઈ ૧૯૬૦) એ ભારતીય રાજકારણી છે. તેઓએ ૨૦૧૯થી ૨૦૨૨ સુધી મહારાષ્ટ્રના ૧૮મા મુખ્યમંત્રી હતા.[2][4][5][6] તેઓ શિવસેનાના પ્રમુખ છે.
Quick Facts ઉદ્ધવ ઠાકરે, મહારાષ્ટ્રના ૧૮મા મુખ્યમંત્રી ...
ઉદ્ધવ ઠાકરે | |
---|---|
મહારાષ્ટ્રના ૧૮મા મુખ્યમંત્રી[upper-alpha 1] | |
પદ પર ૨૮ નવેમ્બર ૨૦૧૯ – ૩૦ જૂન ૨૦૨૨ | |
ગવર્નર | ભગતસિંઘ કોશયારી |
ડેપ્યુટી | અજીત પવાર |
પુરોગામી | દેવેન્દ્ર ફડનવીસ |
અનુગામી | એકનાથ શિંદે |
પદ પર ૨૮ નવેમ્બર ૨૦૧૯ – ૩૦ જૂન ૨૦૨૨ | |
ગવર્નર | ભગતસિંઘ કોશયારી |
મંત્રાલય અને વિભાગો |
|
પુરોગામી |
(અન્ય વિભાગો)
|
મહારાષ્ટ્ર વિધાનસભાના ગૃહના નેતા | |
પદ પર ૨૮ નવેમ્બર ૨૦૧૯ – ૩૦ જૂન ૨૦૨૨ | |
ગવર્નર | ભગતસિંઘ કોશયારી |
સ્પીકર | નાના પટોલે |
ડેપ્યુટી સ્પીકર | અજીત પવાર |
પુરોગામી | દેવેન્દ્ર ફડનવીસ |
મહારાષ્ટ્ર વિધાન પરિષદના સભ્ય | |
પદ પર | |
Assumed office ૧૪ મે ૨૦૨૦ | |
ગવર્નર | ભગતસિંઘ કોશયારી |
અધ્યક્ષ | રામરાજે નાઇક નિમ્બાલકર |
બેઠક | ધારાસભ્યો દ્વારા ચૂંટાયેલા |
શિવસેનાના દ્વિતીય અધ્યક્ષ | |
પદ પર ૨૩ જાન્યુઆરી ૨૦૧૩ - ૧૦ ઓક્ટોબર ૨૦૨૨ કાર્યકારી અધ્યક્ષ (૨૦૦૩–૧૩) | |
પુરોગામી | બાલ ઠાકરે |
મહા વિકાસ અઘાડીના પ્રમુખ | |
પદ પર | |
Assumed office ૨૬ નવેમ્બર ૨૦૧૯ | |
અધ્યક્ષ | શરદ પવાર |
સચિવ | બાલાસાહેબ થોરાટ |
પુરોગામી | નવનિર્મિત પદ |
સામનાના પ્રધાન સંપાદક | |
પદ પર ૨૦ જૂન ૨૦૦૬ – ૨૮ નવેમ્બર ૨૦૧૯ | |
પુરોગામી | બાલ ઠાકરે |
અનુગામી | રશ્મી ઠાકરે |
અંગત વિગતો | |
જન્મ | ઉદ્ધવ બાલ ઠાકરે[1] (1960-07-27) 27 July 1960 (ઉંમર 63)[2] મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત |
રાજકીય પક્ષ | શિવસેના |
જીવનસાથી | રશ્મિ ઠાકરે (લ. 1989) |
સંતાનો | આદિત્ય ઠાકરે તેજસ ઠાકરે |
પિતા | બાલ ઠાકરે |
નિવાસસ્થાન | વર્ષા બંગલો, દક્ષિણ મુંબઈ, મહારાષ્ટ્ર, ભારત[3] |
માતૃ શિક્ષણસંસ્થા | સર જે.જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ એપ્લાઇડ આર્ટ |
બંધ કરો