From Wikipedia, the free encyclopedia
સમયસાર એ આચાર્ય કુન્દકુન્દ દ્વારા રચાયેલ પ્રસિદ્ધ ગ્રંથ છે. તેમાં દસ અધ્યાયોમાં જીવની પ્રકૃતિ, કર્મ બંધન અને મોક્ષની ચર્ચા કરવામાં આવેલ છે.
આ ગ્રંથ બે-બે પંક્તિઓ વડે બનેલી ૪૧૫ ગાથાઓનો સંગ્રહ છે. આ ગાથાઓ પાલી ભાષામાં લખાયેલ છે. આ સમયસારનાં કુલ નવ પ્રકરણો છે, જે ક્રમામુસાર નીચે મુજબ છે[1]-
આ નવ પ્રકરણોમાં પ્રવેશ કરતાં પહેલાં એક પ્રસ્તાવના છે, જેને તેઓ પૂર્વરંગ કહે છે. આ સમયસાર ગ્રંથનું પ્રવેશદ્વાર છે. એમાં જ તેઓ ચર્ચા કરે છે કે સમય શું છે. આ ચર્ચા અત્યંત અર્થપૂર્ણ, અર્થગર્ભિત છે.
વર્તમાનમાં સમયસાર ગ્રંથ પર બે વિવેચન ઉપલબ્ધ છે. એક શ્રી અમૃતચંદ્રસૂરિ દ્વારા લિખિત અને બીજી શ્રી જયસેનાચાર્ય દ્વારા લિખિત. પ્રથમ વિવેચનનું નામ 'આત્મખ્યાતિ' અને આ બીજા વિવેચનનું નામ 'તાત્પર્યવૃત્તિ' છે.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.