From Wikipedia, the free encyclopedia
શિવસાગર સરોવર (હિંદી: शिवसागर झील), એક જળાશય છે, જે ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા મહારાષ્ટ્ર રાજ્યના સાતારા જિલ્લા ખાતે આવેલ છે. આ તળાવની રચના કોયના નદીના પાણી કોયના બંધ બાંધી રોકવાના કારણે થઈ હતી. આ સરોવરની લંબાઇ 50 kilometres (31 mi) અને ઊંડાઈ 80 metres (262 ft)[1] જેટલી છે.
શિવસાગર સરોવર | |
---|---|
સ્થાન | સાતારા, મહારાષ્ટ્ર |
અક્ષાંશ-રેખાંશ | 17°24′30″N 73°45′35″E |
પ્રકાર | સરોવર |
મુખ્ય જળઆવક | કોયના નદી |
મુખ્ય નિકાસ | કોયના નદી |
બેસિન દેશો | ભારત |
મહત્તમ લંબાઈ | 50 km (31 mi) |
સપાટી વિસ્તાર | 891.78 km2 (344 sq mi) |
મહત્તમ ઊંડાઇ | 80 m (260 ft) |
પાણીનો જથ્થો | 2,797,400,000 m3 (9.879×1010 cu ft) |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.