૧ જૂનનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૧૫૨મો (લિપ વર્ષ દરમ્યાન ૧૫૩મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૧૩ દિવસ બાકી રહે છે.
- ૧૮૪૨ – સત્યેન્દ્રનાથ ટાગોર, ભારતીય નાગરિક સેવામાં જોડાનાર પ્રથમ ભારતીય. (અ. ૧૯૨૩)
- ૧૮૭૬ – વિદ્યાગૌરી નીલકંઠ, ગુજરાતી સાહિત્યકાર, રમણભાઈ નીલકંઠનાં ધર્મપત્ની. (અ. ૧૯૫૮)
- ૧૯૨૬ – મેરિલીન મુનરો, અમેરિકન અભિનેત્રી, મોડેલ અને ગાયક. (અ. ૧૯૬૨)
- ૧૯૨૯ – નરગીસ, ભારતીય અભિનેત્રી. (અ. ૧૯૮૧)
- ૧૯૨૯ – સરોજ પાઠક, ગુજરાતી વાર્તાકાર, નવલકથાકાર, નિબંધકાર. (અ. ૧૯૮૯)
- ૧૯૪૬ – રવજીભાઈ સાવલિયા, ગુજરાતી સંશોધક (અ. ૨૦૦૭)
- ૧૯૫૦ – રશીદ મીર, ગુજરાતી ભાષાના ગઝલકાર, વિવેચક, સંપાદક અને સંશોધનકાર (અ. ૨૦૨૧)
- ૧૯૬૪ – જયંતિલાલ ભાનુશાળી, રાજકારણી (અ. ૨૦૧૯)
- ૧૯૭૧ – ગણપતસિંહ વસાવા ગુજરાતના રાજકારણી
- ૧૯૯૧ – પુજા ગોર, ભારતીય ટેલિવિઝન અભિનેત્રી
- ૧૯૯૪ – સરિતા ગાયકવાડ, ભારતીય મહિલા દોડવીર
- ૧૮૩૦ – સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક. (જ. ૧૭૮૧)
- ૧૯૧૨ – વિલિયમ વિલ્સન, સ્કોટીશ પત્રકાર, તરણતાલીમના પ્રશિક્ષક તેમ જ તરણ સ્પર્ધાને લગતી વૈજ્ઞાનિક અભિગમ ધરાવતી તકનિકીના રચયિતા (જ. ૧૮૪૪)
- ૧૯૪૬ – શંકરલાલ શાસ્ત્રી, ગુજરાતી સાહિત્યિક વિવેચક અને ટૂંકી વાર્તા લેખક (અ. ૧૯૦૨)
- ૧૯૬૮ – હેલેન કેલર, અમેરિકન લેખક, વિકલાંગતા અધિકારોના હિમાયતી, રાજકીય કાર્યકર્તા અને વ્યાખ્યાતા. (જ. ૧૮૮૦)
- ૧૯૯૬ – નીલમ સંજીવ રેડ્ડી (Neelam Sanjiva Reddy), ભારતના પાંચમા રાષ્ટ્રપતિ (જ. ૧૯૧૩)
- ૨૦૦૧ – રાણી ઐશ્વર્યા, નેપાળ (જ. ૧૯૪૯)
- ૨૦૦૧ – રાજા બિરેન્દ્ર (Birendra of Nepal), નેપાળ (જ. ૧૯૪૫)
- ૨૦૧૮ – શકુંતલા કરંદીકર, મરાઠી લેખિકા અને દાનવીર (જ. ૧૯૩૧)