રેડક્લિફ રેખા
From Wikipedia, the free encyclopedia
ભારતના ભાગલા પછી,૧૭ ઓગસ્ટ ૧૯૪૭નાં રોજ રેડક્લિફ રેખા ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદ તરીકે અમલમાં આવી. આ રેખા 'સરહદ આયોગ'નાં વડા "સિરિલ રેડક્લિફ" દ્વારા નક્કિ કરાયેલ, જેમણે ૮,૮૦,૦૦,૦૦૦ (૮૮ મિલીયન) લોકો સાથેના ૧,૭૫,૦૦૦ ચો.માઇલ (૪,૫૦,૦૦૦ ચો.કિમી.)નાં વિસ્તારને ન્યાયોચિત્ત રીતે વિભાજીત કરવાનો હતો. [1]