ઝોરાવર ચંદ બક્ષી
From Wikipedia, the free encyclopedia
લેફ્ટનન્ટ જનરલ ઝોરાવર ચંદ બક્ષી(૨૧ ઓક્ટોબર ૧૯૨૧ – ૨૪ મે ૨૦૧૮), પીવીએસએમ, એમવીસી, વીઆરસી, વીએસએમ એ ભારતીય ભૂમિસેનાના એક સેવાનિવૃત્ત અધિકારી છે.[1][2][3] તેઓ ૧૯૬૫નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન ઓપરેશન અબ્લેઝની કાર્યવાહી માટે જાણીતા છે. તેઓને ભારતના સૌથી 'પુરસ્કૃત જનરલ' ગણવામાં આવે છે.[4][5]
Quick Facts હુલામણું નામ, જન્મ ...
લેફ્ટનન્ટ જનરલ ઝોરાવર ચંદ બક્ષી પીવીએસએમ, એમવીસી, વીઆરસી, વીએસએમ | |
---|---|
હુલામણું નામ | ઝોરુ |
જન્મ | (1921-10-21) 21 October 1921 (ઉંમર 102) ગુલ્યાના, પંજાબ, અંગ્રેજ શાસિત ભારત |
મૃત્યુ | 24 May 2018(2018-05-24) (ઉંમર 96) |
દેશ/જોડાણ | બ્રિટિશ ભારત ભારત |
સેવા/શાખા | બ્રિટિશ ભારતીય ભૂમિસેના, ભારતીય ભૂમિસેના ભારતીય ભૂમિસેના |
સેવાના વર્ષો | ૧૯૪૩-૧૯૭૯ |
હોદ્દો | લેફ્ટનન્ટ જનરલ |
દળ | ૫ ગુરખા રાઇફલ્સ ૧૦મી પલટણ, બલુચ રેજિમેન્ટ |
Commands held | ૨ કોર ૨૬મી પાયદળ ડિવિઝન |
યુદ્ધો | બીજું વિશ્વ યુદ્ધ ૧૯૭૧નું ભારત-પાકિસ્તાન યુદ્ધ |
પુરસ્કારો | પરમ વિશિષ્ઠ સેવા ચંદ્રક વિશિષ્ઠ સેવા ચંદ્રક |
બંધ કરો