![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/11/Abhinandannath.jpg/640px-Abhinandannath.jpg&w=640&q=50)
અભિનંદન નાથ
ચોથા જૈન તીર્થંકર / From Wikipedia, the free encyclopedia
અભિનંદન નાથ કે અભિનંદન સ્વામી એ આ અવસર્પિણી કાળના ચોથા તીર્થંકર છે.[1] જૈન માન્યતા અનુસાર, તેઓ પોતાના સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધ બન્યા હતાં. અભિનંદન સ્વામીનો જન્મ ઈક્ષ્વાકુ કુળમાં આયોધ્યા નગરીમાં રાજા સંવર અને રાણી સિદ્ધાર્થના ઘેર થયો હતો. તેમની જન્મ તિથી મહા સુદ બીજ છે.[1]
Quick Facts અભિનંદન નાથ, અન્ય નામો ...
અભિનંદન નાથ | |
---|---|
૪થા જૈન તીર્થંકર | |
![]() અભિનંદન નાથ | |
અન્ય નામો | અભિનંદન સ્વામી |
ધર્મ | જૈન ધર્મ |
પુરોગામી | સંભવનાથ |
અનુગામી | સુમતિનાથ |
પ્રતીક | વાનર |
ઊંચાઈ | ૩૫૦ ધનુષ્ય (૧,૦૫૦ મીટર) |
ઉંમર | ૫,000,000 પૂર્વ (૩૫૨.૮૦ Quintillion વર્ષ) |
વર્ણ | સોનેરી |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | |
દેહત્યાગ | સમેત શિખર |
માતા-પિતા |
|
બંધ કરો