અજય આહુજા
From Wikipedia, the free encyclopedia
સ્ક્વોડ્રન લિડર અજય આહુજા, વીર ચક્ર એ ભારતીય વાયુસેનાના લડાયક વિમાનચાલક હતા. તેઓ જમ્મુ અને કાશ્મીર ખાતે ૧૯૯૯ના કારગિલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાની સૈન્યના ગોળીબારમાં શહીદ થયા હતા.[1][2] તેમના મૃત્યુના કારણે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ચરમસીમા પર પહોંચી ગયો હતો.
Quick Facts સ્ક્વોડ્રન લિડરઅજય આહુજા વીર ચક્ર, જન્મ ...
સ્ક્વોડ્રન લિડર અજય આહુજા વીર ચક્ર | |
---|---|
જન્મ | (1963-05-22)22 May 1963 કોટા, રાજસ્થાન |
મૃત્યુ | ૨૭ મે ૧૯૯૯ (વય ૩૬ વર્ષ) કારગિલ, જમ્મુ અને કાશ્મીર |
દેશ/જોડાણ | ભારત |
સેવા/શાખા | ભારતીય વાયુ સેના |
સેવાના વર્ષો | ૧૯૮૫-૧૯૯૯ |
હોદ્દો | સ્ક્વોડ્રન લિડર |
દળ | ગોલ્ડન એરોઝ - ૧૭મી સ્ક્વોડ્રન |
પુરસ્કારો | વીર ચક્ર |
બંધ કરો