ભીમાશંકર
From Wikipedia, the free encyclopedia
ભીમાશંકર મંદિર ભારતના મહારાષ્ટ્રના પુણે નજીક ખેડ તાલુકામાં આવેલું એક જ્યોતિર્લિંગ છે. આ મંદિર પુણેના શિવાજી નગરથી ૧૨૭ કિમી દૂર સહ્યાદ્રીની પર્વતમાળામાં આવેલું છે. આ સ્થળ ભીમા નામની નદીનું ઉદ્ગમ સ્થાન પણ છે, આ નદી આગળ જઈ રાયચુર પાસે કૃષ્ણા નદી ને મળે છે.
Quick Facts ભીમાશંકર, ધર્મ ...
ભીમાશંકર | |
---|---|
![]() ભીમાશંકર મંદિર | |
ધર્મ | |
જોડાણ | હિંદુ |
જિલ્લો | પુણે |
દેવી-દેવતા | ભીમાશંકર (શિવ) |
તહેવાર | મહાશિવરાત્રી |
સ્થાન | |
સ્થાન | ભીમાશંકર |
રાજ્ય | મહારાષ્ટ્ર |
દેશ | ભારત |
અક્ષાંશ-રેખાંશ | 19.072°N 73.536°E / 19.072; 73.536 |
સ્થાપત્ય | |
સ્થાપત્ય શૈલી | નાગર શૈલી |
બંધ કરો