પીલાજી રાવ ગાયકવાડ
મરાઠા સેનાપતિ અને ગાયકવાડ વંશના સ્થાપક / From Wikipedia, the free encyclopedia
પિલાજીરાવ ગાયકવાડ (મૃત્યુ ૧૪ મે ૧૭૩૨) મરાઠા સેનાપતિ હતા. તેઓ મરાઠા સામ્રાજ્યના ગાયકવાડ વંશના સ્થાપક માનવામાં આવે છે, જેઓ વડોદરાના મહારાજા બન્યા હતા.
Quick Facts પીલાજી રાવ ગાયકવાડ, વડોદરા રાજ્યના પ્રથમ મહારાજા ...
પીલાજી રાવ ગાયકવાડ | |
---|---|
સેના ખાસ ખેલ | |
વડોદરા રાજ્યના પ્રથમ મહારાજા | |
શાસન | ૧૭૨૧ - ૧૭૩૨ |
પુરોગામી | ગાયકવાડ વંશની સ્થાપના |
અનુગામી | દામાજી રાવ ગાયકવાડ |
મૃત્યુ | ૧૭૩૨ ડાકોર, ગુજરાત |
વંશજ | દામાજી રાવ (દ્વિતીય) |
પિતા | પીલાજી રાવ ગાયકવાડ (પિતૃ) દામાજી ગાયકવાડ (પ્રથમ) (દત્તક) |
ધર્મ | હિંદુ |
બંધ કરો