છપિયા
ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યનું એક ગામ / From Wikipedia, the free encyclopedia
છપિયા ઉત્તર પ્રદેશ રાજ્યના ગૌંડા જિલ્લામાં અયોધ્યાથી ૩૨ કી.મી.ના અંતરે આવેલું નાનકડું ગામ છે, જે સ્વામિનારાયણ સંપ્રદાયનું ખુબ મોટું તીર્થ ગણાય છે. આ ગામમાં ભગવાન શ્રી સ્વામિનારાયણનો જન્મ થયો હતો. તેમના જન્મ સ્થાન પર વિશાળ મંદિર આવેલું છે. મુખ્ય મંદિરમાં ૧૦૦૦ જેટલા યાત્રિકોને રહેવા-જમવાની સગવડ આપવામાં આવે છે.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |