અસ્તેય
From Wikipedia, the free encyclopedia
અસ્તેય એ એક સંસ્કૃત શબ્દ છે જેનો અર્થ "ચોરી ન કરવી" કે "અ-ચૌર્ય" એવો થાય છે. જૈનત્વમાંના, દરેક શ્રાવકો અને સાધુ-સાધ્વીઓને પાળવાના પાંચ મુખ્ય નિયમ (અણુવ્રત)માંનો આ ત્રીજો નિયમ છે. આ નિયમ અદત્તનો ત્યાગ તરીકે પણ ઓળખાય છે