![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/1/19/Ashtavakra.jpg/640px-Ashtavakra.jpg&w=640&q=50)
અષ્ટાવક્ર
ભારતીય લેખક / From Wikipedia, the free encyclopedia
અષ્ટાવક્ર (સંસ્કૃત: अष्टवक्र) પ્રાચિન ભારતના મહાન ઋષિ હતા. તેઓ કહોડ ઋષિ અને સુજાતાના પુત્ર હતા. તેમના આઠ અંગ (બે હાથ, બે પગ, બે ઘુંટણ, છાતી અને માથું) વાંકા હોવાથી તેઓ અષ્ટાવક્ર (અષ્ટ= આઠ + વક્ર=વાંકા) તરીકે જાણીતા બન્યા. તેઓ રાજા જનક અને ઋષિ યાજ્ઞવલ્ક્યના ગુરૂ હતા. તેમણે રાજા જનકને આત્મા વિષે જે જ્ઞાન આપ્યું એ અષ્ટાવક્ર ગીતા તરીકે જાણીતું છે.
Quick Facts અષ્ટાવક્ર, અંગત ...
અષ્ટાવક્ર | |
---|---|
![]() અષ્ટાવક્ર ઋષિ, ૧૯મી સદીનું ચિત્ર | |
અંગત | |
ધર્મ | હિંદુ |
જીવનસાથી | સુપ્રભા |
કારકિર્દી માહિતી | |
ગુરુ | અરૂણિ |
સાહિત્યિક સર્જન | અષ્ટાવક્ર ગીતા |
બંધ કરો