ગુજરાત સાહિત્ય સભા
From Wikipedia, the free encyclopedia
Remove ads
ગુજરાત સાહિત્ય સભા, જે સોશિયલ એન્ડ લિટરરી એશોશિએશન નામે ઓળખાતી હતી, અમદાવાદ, ગુજરાતમાં આવેલી સાહિત્યના પ્રચાર માટે કાર્યરત સંસ્થા છે. તેની સ્થાપના રણજિતરામ વાવાભાઇ મહેતા એ ૧૮૯૮માં કરી હતી.[૧] તેનું નામ ૧૯૦૫માં બદલવામાં આવ્યુ હતું.[૨][૩]
આ સંસ્થાનો મુખ્ય હેતુ મહાન ગુજરાતી સાહિત્યકારોની જન્મ જયંતિ ઉજવવાનો, પુસ્તક પ્રકાશન અને હસ્તપ્રતો સાચવવાનો છે. ગુજરાત સાહિત્ય સભા રણજિતરામ સુવર્ણચંદ્રક આપે છે[૩] અને તે ગુજરાતમાં સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર ગણાય છે.[૨][૪]
Remove ads
પ્રમુખોની યાદી
![]() | આ યાદી અપૂર્ણ છે; તમે તેને વિસ્તૃત કરીને મદદ કરી શકો છો. |
નીચે પ્રમાણેના લોકોએ સંસ્થાના પ્રમુખ તરીકે સેવાઓ આપી છે:[૫]
ઉપપ્રમુખોની યાદી
![]() | આ યાદી અપૂર્ણ છે; તમે તેને વિસ્તૃત કરીને મદદ કરી શકો છો. |
નીચે પ્રમાણેના લોકોએ સંસ્થાના ઉપપ્રમુખ તરીકે સેવાઓ આપી છે:[૫]
સંદર્ભો
Wikiwand - on
Seamless Wikipedia browsing. On steroids.
Remove ads