From Wikipedia, the free encyclopedia
ગાર્ગી એ વૈદિક કાળની એક તત્વજ્ઞાની સ્ત્રી હતાં. વૈદિક સાહિત્યમાં તેમને પ્રાકૃતિક તત્વજ્ઞાની, વેદાંતી બ્રહ્મવાદિની સ્ત્રી, બ્રહ્મવિદ્યા સાથેની વ્યક્તિ ગણવામાં આવે છે.[1] બૃહદારણ્યક ઉપનિષદના છઠ્ઠા અને આઠમાં ખંડમાં દર્શાવ્યા અનુસાર તેમણે રાજા જનક દ્વારા યોજાયેલ પરિષદમાં ભાગ લીધો હતો અને યાજ્ઞવાલક્ય ઋષિને આત્મા વિશેના અઘરાં પ્રશ્નો પૂછ્યાં હતાં.[2] તેમણે ઋગ્વેદની ઋચાઓ પણ લખી હોય તેવું માનવામાં આવે છે.[3] તે પોતાના જીવનકાળ દરમિયાન સંપૂર્ણ રીતે કુંવારા રહ્યાં હતાં અને તેથી જ તેને હિંદુઓ સમ્માનજનક રીતે જુએ છે.[4]
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.