ઔરંગઝેબ

છઠ્ઠો મુગલ સમ્રાટ From Wikipedia, the free encyclopedia

ઔરંગઝેબ

ઔરંગઝેબ (૧૬૧૮-૧૭૦૭) ભારતનો એક મુઘલ શાસક હતો. તે આખરી શક્તિશાળી મુઘલ શાસક હતો. તેના શાસનનો અધિકાંશ સમય દક્ષિણ તથા અન્ય સ્થાનો પર વિદ્રોહને કચડવાના કાર્યમાં વીત્યો હતો.

Quick Facts ઔરંગઝેબ, જન્મ ...
ઔરંગઝેબ
Thumb
Aurangzeb, in "The Rulers of the Mughal Dynasty from Babur to Awrangzeb, with their Ancestor Timur", MSS 874, India, circa 1707–12. Khalili Collection
જન્મ૩ નવેમ્બર ૧૬૧૮ 
દાહોદ 
મૃત્યુ૩ માર્ચ ૧૭૦૭ 
અહમદનગર 
અંતિમ સ્થાનTomb of Aurangzeb 
જીવન સાથીUdaipuri Mahal 
બાળકોMehr-un-Nissa 
પદની વિગતMughal emperor (૧૬૫૮૧૭૦૭) 
બંધ કરો
Thumb
ઔરંગઝેબ

ઔરંગઝેબનું જીવન વિવાદાસ્પદ રહ્યું હતું, જેમાં જજિયા વેરો, શરિયત (ઇસ્લામી કાનૂન) નિતીઓ, હિંદુ મંદિરોનો વિનાશ, તેના ભાઇ દારા સિકોહ, મરાઠા રાજા સાંભાજી[][] અને શિખોના નવમા ગુરુ તેગ બહાદુરની હત્યાઓનો સમાવેશ થાય છે.[][] ઇસ્લામી કાનૂન અનુસાર તેણે સંગીત, જુગાર, વ્યભિચાર, દારૂ અને નશીલા પદાર્થોના સેવન પર પ્રતિબંધ મૂક્યો હતો.[][] વિવિધ ઇતિહાસકારોના મત અનુસાર, તેની મંદિર તોડવાની પ્રવૃત્તિઓની સાથે[] તેણે મંદિરોનું બાંધકામ,[] અને સમારકામ[] પણ કરાવ્યું હતું.[૧૦]

સંદર્ભ

Loading related searches...

Wikiwand - on

Seamless Wikipedia browsing. On steroids.