સમ્મેત શિખરFrom Wikipedia, the free encyclopedia શિખરજી અથવા શ્રી સમ્મેત શિખરજી, અથવા પારસનાથ હીલ્સ,એ ભારતના ઝારખંડ રાજ્યમા ગિરિદીધ નજીક આવેલું એક મહત્ત્વપૂર્ણ જૈન યાત્રા સ્થળ છે. જૈન માન્યતા પ્રમાણે ચોવીસમાંના વીસ તીર્થંકરો અહીં નિર્વાણ પામ્યાં હતાં. ૨૦મા તીર્થંકરના નિર્વાણની યાદગિરિમાં નિર્માણ કરાયેલ મંદિરોનું દ્રશ્ય, શ્રી સમ્મેત શિખર, પારસનાથ, ઝારખંડ પાર્શ્વનાથની નિર્વાણ ભૂમિ,શ્રી સમ્મેત શિખર, પારસનાથ, ઝારખંડ
શિખરજી અથવા શ્રી સમ્મેત શિખરજી, અથવા પારસનાથ હીલ્સ,એ ભારતના ઝારખંડ રાજ્યમા ગિરિદીધ નજીક આવેલું એક મહત્ત્વપૂર્ણ જૈન યાત્રા સ્થળ છે. જૈન માન્યતા પ્રમાણે ચોવીસમાંના વીસ તીર્થંકરો અહીં નિર્વાણ પામ્યાં હતાં. ૨૦મા તીર્થંકરના નિર્વાણની યાદગિરિમાં નિર્માણ કરાયેલ મંદિરોનું દ્રશ્ય, શ્રી સમ્મેત શિખર, પારસનાથ, ઝારખંડ પાર્શ્વનાથની નિર્વાણ ભૂમિ,શ્રી સમ્મેત શિખર, પારસનાથ, ઝારખંડ