![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/e/e0/Jain_statues_in_Anwa%252C_Rajasthan_17.jpg/640px-Jain_statues_in_Anwa%252C_Rajasthan_17.jpg&w=640&q=50)
સંભવનાથ
From Wikipedia, the free encyclopedia
સંભવનાથ જૈન ધર્મના વર્તમાન ચોવીશીના ત્રીજા તીર્થંકર છે (અવસર્પિણી કાળ) જૈન ધર્મના શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, તેઓ સિદ્ધ (જેમણે આઠ કર્મોનો ક્ષય કર્યો છે.) બન્યા હતા.
- તીર્થંકર સંભવનાથની છબી, ગુર્જરી મહલ આર્કિઓલોજીકલ મ્યુઝિયમ
- સુમતિનાથ અને સભંવનાથ, રણથંભોર કિલ્લા ખાતે
- સભંવનાથ મંદિર, મધુબન
- શ્રાવસ્તીનું ખંડિત શોભનાથ મંદિર, જે સંભવનાથનું જન્મસ્થળ મનાય છે
Quick Facts સંભવનાથ, ધર્મ ...
સંભવનાથ | |
---|---|
૩જા તીર્થંકર | |
![]() સુદર્શોદે તીર્થ ક્ષેત્ર, અન્વા ખાતે સંભવનાથની મૂર્તિ | |
ધર્મ | જૈન ધર્મ |
પુરોગામી | અજિતનાથ |
અનુગામી | અભિનંદન નાથ |
પ્રતીક | અશ્વ |
ઊંચાઈ | ૪૦૦ ધનુષ |
ઉંમર | ૬,૦૦,૦૦,૦૦૦ પૂર્વ |
વર્ણ | સોનેરી |
વ્યક્તિગત માહિતી | |
આવિર્ભાવ | શ્રાવસ્તી |
દેહત્યાગ | શિખરજી |
માતા-પિતા |
|
બંધ કરો