![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/78/Ramcharitmanas_by_Tulsi_Das.jpg/640px-Ramcharitmanas_by_Tulsi_Das.jpg&w=640&q=50)
શ્રીરામચરિતમાનસ
તુલસીદાસકૃત રામાયણ / From Wikipedia, the free encyclopedia
શ્રીરામચરિતમાનસ અવધી ભાષામાં ગોસ્વામી તુલસીદાસ દ્વારા ૧૬મી સદીમાં રચાયેલ એક મહાકાવ્ય છે. જેમાં ભગવાન રામનું જીવનચરિત્ર અવધી ભાષામાં ચોપાઈ સ્વરૂપે આલેખવામાં આવ્યું છે. શ્રીરામ ચરિત માનસનું ભારતીય સંસ્કૃતિમાં એક વિશેષ સ્થાન છે. ઉત્તર ભારતમાં રામાયણના રૂપમાં ઘણા બધા લોકો દ્વારા દરરોજ વંચાય છે.
Quick Facts શ્રીરામચરિતમાનસ, માહિતી ...
શ્રીરામચરિતમાનસ | |
---|---|
![]() શ્રીરામચરિતમાનસનું મુખપૃષ્ઠ | |
માહિતી | |
ધર્મ | હિંદુ ધર્મ |
લેખક | તુલસીદાસ |
ભાષા | અવધી |
શ્લોકો | ૧૦૦૦૦ |
બંધ કરો