![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/7/7f/Shyamji_krishna_varma.jpg/640px-Shyamji_krishna_varma.jpg&w=640&q=50)
શ્યામજી કૃષ્ણ વર્મા
ભારતીય ક્રાંતિકારી / From Wikipedia, the free encyclopedia
શ્યામજી કૃષ્ણ વર્મા (૪ ઓક્ટોબર ૧૮૫૭ - ૩૦ માર્ચ ૧૯૩૦) ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી, વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર હતા.[1] તેમણે લંડનમાં ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ (માસિક) ઈન્ડિયન હોમરુલ સોસાયટી અને ઈન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી અને વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં સક્રિય ફાળો આપ્યો હતો
Quick Facts પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા, જન્મની વિગત ...
પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા | |
---|---|
![]() શ્યામજી કૃષ્ણ વર્મા | |
જન્મની વિગત | (1857-10-04)4 October 1857 માંડવી, કચ્છ |
મૃત્યુ | 30 March 1930(1930-03-30) (ઉંમર 72) જીનીવા, સ્વિત્ઝરલૅન્ડ |
સ્મારકો | ક્રાંતિતીર્થ, માંડવી, કચ્છ |
શિક્ષણ સંસ્થા | બલિયોલ કોલેજ, ઓક્સફર્ડ |
વ્યવસાય | ક્રાંતિકારી, વકીલ, પત્રકાર |
સંસ્થા | ઈન્ડિયન હોમરુલ સોસાયટી, ઈન્ડિયા હાઉસ, ઈન્ડિયન સોશિયોલૉજીસ્ટ |
ચળવળ | ભારતીય સ્વતંત્રતા ચળવળ |
જીવનસાથી | ભાનુમતિ (લ. 1875) |
માતા-પિતા | ગોમતીબાઇ - કરસનજી ભણસાલી |
વેબસાઇટ | www |
બંધ કરો