શિક્ષાવ્રત
From Wikipedia, the free encyclopedia
શિક્ષાવ્રત એ જૈન ધર્મની પરંપરા મુજબ એવાં વ્રત છે જે કર્મ ક્ષય કરવા માટે અને મોક્ષ પ્રાપ્તિ માટે નિયમિત અભ્યાસરૂપે કરવાની ક્રિયાનું શિક્ષણ આપે છે.
જૈન દર્શનમાં શિક્ષાવ્રતના ચાર પ્રકાર બતાવ્યાં છે.
- સામાયિક વ્રત
- દેશાવગાસિક વ્રત
- પૌષધ વ્રત
- અતિથિ સંવિભાગ વ્રત