વાંકાનેર રજવાડું
From Wikipedia, the free encyclopedia
વાંકાનેર રજવાડું ભારતના પશ્ચિમ ભાગમાં આવેલા કાઠિયાવાડના ઐતહાસિક હાલાર વિસ્તારનું અને બ્રિટિશ રાજ દરમિયાનનું રજવાડું હતું. તે બોમ્બે પ્રેસિડેન્સી હેઠળ આવતી કાઠિયાવાડ એજન્સીનું ૧૧ તોપોની સલામી ધરાવતું રજવાડું હતું.[1] તેની રાજધાની વાંકાનેર હતી, જે હાલમાં ગુજરાત રાજ્યના મોરબી જિલ્લામાં આવેલી છે. રજવાડાનો મોટાભાગનો વિસ્તાર પર્વતીય હતો.
Quick Facts વાંકાનેર રજવાડું, વિસ્તાર ...
વાંકાનેર રજવાડું | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું | |||||||
૧૬૦૫–૧૯૪૮ | |||||||
સૌરાષ્ટ્રમાં વાંકાનેર રજવાડાનું સ્થાન | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૩૧ | 1,075 km2 (415 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૩૧ | 44259 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૬૦૫ | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||
| |||||||
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)CS1 maint: ref=harv (link) |
બંધ કરો