રામ ચંદર
From Wikipedia, the free encyclopedia
ધોબી રામ ચંદર એ ૧૯૪૭નું ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન મહાવીર ચક્ર (પુરસ્કાર) મેળવનાર એક નાગરિક હતા. આ સન્માન પ્રાપ્ત કરનાર બે નાગરિકોમાંના એક તેઓ છે.[1][2][3]
Quick Facts રામ ચંદર એમવીસી, જન્મ ...
રામ ચંદર એમવીસી | |
---|---|
જન્મ | ૧૯૨૧ જલંધર, પંજાબ, ભારત |
મૃત્યુ | ૧૯૯૮ |
દેશ/જોડાણ | |
સેવા/શાખા |
|
સેવાના વર્ષો | મે ૧૯૪૭ - અજ્ઞાત |
હોદ્દો | ભારતીય ભૂમિસેનાના નાગરિક સભ્ય |
યુદ્ધો | ૧૯૪૭નું ભારત-પાકિસ્તાન યુદ્ધ |
પુરસ્કારો | મહાવીર ચક્ર |
બંધ કરો