રાધનપુર રજવાડું
From Wikipedia, the free encyclopedia
રાધનપુર રજવાડું બ્રિટિશ શાસન સમયનું ભારતનું રજવાડું હતું. તેના શાસકો બાબી વંશના હતા. રાધનપુર ના છેલ્લા નવાબે ભારતીય સંઘમાં ભળી જવા માટે ૧૦ જૂન ૧૯૪૮ના રોજ સહી કરી હતી.[1]
Quick Facts રાધનપુર સ્ટેટ રાધનપુર રજવાડું, વિસ્તાર ...
રાધનપુર સ્ટેટ રાધનપુર રજવાડું | |||||||||
---|---|---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ ભારત | |||||||||
૧૭૫૩–૧૯૪૮ | |||||||||
ઉત્તર સૌરાષ્ટ્રના અંતમાં રાધનપુર રજવાડાનું સ્થાન | |||||||||
વિસ્તાર | |||||||||
• ૧૯૩૧ | 2,978 km2 (1,150 sq mi) | ||||||||
વસ્તી | |||||||||
• ૧૯૩૧ | 61548 | ||||||||
ઇતિહાસ | |||||||||
• સ્થાપના | ૧૭૫૩ | ||||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||||
| |||||||||
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ. Missing or empty |title= (મદદ)CS1 maint: ref=harv (link) |
બંધ કરો
રાધનપુર આ રાજ્યનું પાટનગર હતું. રાધનપુરની ફરતે કિલ્લેબંધ દિવાલ હતી. આ શહેર તેના રાયડો, અનાજ અને કપાસના વેપાર માટે જાણીતું હતું.[2]