યુદ્ધ સેવા ચંદ્રક
From Wikipedia, the free encyclopedia
યુદ્ધ સેવા ચંદ્રક યુદ્ધ સમય દરમિયાન વિશિષ્ટ સેવા બદલ ભારત સરકાર દ્વારા કરવામાં આવતું લશ્કરી સન્માન છે. આ ચંદ્રક યુદ્ધ, સંઘર્ષ અથવા શત્રુ સાથેની અથડામણ જેવા સમયે કામગીરી દરમિયાન ઉત્તમ પ્રદાનના સંદર્ભમાં પ્રદાન કરવામાં આવે છે. આ સન્માનના પ્રાપ્તકર્તા શહીદ થયા હોય તો મરણોત્તર પણ આપવામાં આવે છે.
Quick Facts પુરસ્કારની માહિતી ...
યુદ્ધ સેવા ચંદ્રક | ||
પુરસ્કારની માહિતી | ||
---|---|---|
પ્રકાર | વિશિષ્ટ યુદ્ધ સેવા | |
શરૂઆત | જૂન ૨૬, ૧૯૮૦ | |
પુરસ્કાર આપનાર | ભારતના રાષ્ટ્રપતિ[1] | |
વર્ણન | યુદ્ધ, સંઘર્ષ અથવા શત્રુ સાથેની અથડામણ જેવા સમયે કામગીરી દરમિયાન ઉત્તમ પ્રદાનના સંદર્ભમાં પ્રદાન કરવામાં આવે છે. | |
ફીત |
Close
આ સન્માન યુદ્ધ સમયના વિશિષ્ટ સેવા ચંદ્રકને સમાંતર સન્માન છે, જે શાંતિના સમયમાં આપવામાં આવતું પ્રતિષ્ઠિત સેવા સન્માન છે.[2]