ભારતીય ક્રિકેટર From Wikipedia, the free encyclopedia
મોહિન્દર અમરનાથ ભારત દેશનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા ખેલાડી છે, કે જે હાલ રમતમાંથી નિવૃત્ત થઇ ચુક્યા છે. તેઓ સારા બેટધર હોવા ઉપરાંત અસરકારક ગેંદબાજી પણ કરી જાણતા હતા. આ ખેલાડી એકદિવસીય ક્રિકેટ સ્પર્ધા તેમ જ પાંચ દિવસની ટેસ્ટ ક્રિકેટ સ્પર્ધામાં બોલિંગ અને બેટિંગ એમ બંને ક્ષેત્રે ઘણીવાર પોતાની કાબેલિયત પુરવાર કરી ચુક્યા છે.
મોહિન્દર અમરનાથ | |
---|---|
![]() | |
જન્મ | ૨૪ સપ્ટેમ્બર ૧૯૫૦ પટિયાલા |
તેઓ વિશ્વકપ ૧૯૮૩માં કપિલ દેવના સુકાનીપણા હેઠળ વિજયી બનેલી ભારતીય ટીમના એક સદસ્ય હતા.
Seamless Wikipedia browsing. On steroids.