ભૂપેન ખખ્ખરFrom Wikipedia, the free encyclopedia ભૂપેન ખખ્ખર (૧૦ માર્ચ ૧૯૩૪-૮ ઑગસ્ટ ૨૦૦૩) ગુજરાત, ભારતના એક ભારતીય ચિત્રકાર હતા.[1] તેઓ ભારતના પ્રથમ સમલૈંગિક ચિત્રકાર હતા અને તેમને ૧૯૮૪માં ભારતના ચોથા સર્વોચ્ચ પુરસ્કાર એવા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.[2][3] ભૂપેન ખખ્ખર
ભૂપેન ખખ્ખર (૧૦ માર્ચ ૧૯૩૪-૮ ઑગસ્ટ ૨૦૦૩) ગુજરાત, ભારતના એક ભારતીય ચિત્રકાર હતા.[1] તેઓ ભારતના પ્રથમ સમલૈંગિક ચિત્રકાર હતા અને તેમને ૧૯૮૪માં ભારતના ચોથા સર્વોચ્ચ પુરસ્કાર એવા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.[2][3] ભૂપેન ખખ્ખર