ભારતની પર્વતીય રેલ્વે
યુનેસકો ઘ્વારા પ્રમાણિત વિશ્વ પ્રસિદ્ધ પર્વત રેલવે જગ્યા / From Wikipedia, the free encyclopedia
ભારતીય ઉપખંડના ભારત દેશમાં કેટલીક રેલ્વે સેવાઓ પર્વતીય ક્ષેત્રોમાં બનાવવામાં આવી છે. જુદા જુદા સમયમાં બનાવવામાં આવેલી આ રેલ સેવાઓનો વહીવટ વર્તમાન સમયમાં ભારતીય રેલ દ્વારા કરવામાં આવે છે. આ પર્વતીય ક્ષેત્રની રેલ સેવાઓને ભારતની પર્વતીય રેલ્વે તરીકે ઓળખવામાં આવે છે :
![]() | આ લેખ English ભાષામાં રહેલા સંબંધિત લેખ વડે વિસ્તૃત કરી શકાશે.
|
Quick Facts યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ ...
યુનેસ્કો વિશ્વ ધરોહર સ્થળ |
---|
બંધ કરો
The collective designation refers to the current project by the Indian government to nominate a representative example of its historic railways to UNESCO as a World Heritage Site.