બી. વી. દોશી
From Wikipedia, the free encyclopedia
બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી, (OAL) (૨૬ ઑગસ્ટ ૧૯૨૭ – ૨૪ જાન્યુઆરી ૨૦૨૩) એ એક ભારતીય સ્થપતિ (આર્કિટેક્ટ) હતા.[1] તેઓ દક્ષિણ એશિયાના સ્થાપત્ય વર્ગમાં એક મહત્વની વ્યક્તિ માનવામાં આવે છે અને ભારતીય સ્થાપત્યકળાના વિકાસમાં તેમનું યોગદાન નોંધનીય છે.[2] તેમના નોંધનીય સ્થાપત્યોમાં ઈન્ડિયન ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેનેજમેંટ બેંગ્લોર અને આગાખાન ઍવોર્ડ ઑફ આર્કીટેક્ચર મેળવેલ અરણ્ય લો કોસ્ટ હાઉસિંગ ડેવેલોપમેંટ, ઈન્દોર નો સમાવેશ થાય છે.[3] ૨૦૧૮માં પ્રીત્ઝકર આર્કિટેક્ચર પુરસ્કાર મેળવનારા તેઓ પ્રથમ ભારતીય આર્કીટેક્ટ બન્યા હતા.[4][5]
Quick Facts બી. વી. દોશી, જન્મની વિગત ...
બી. વી. દોશી | |
---|---|
૨૦૧૩માં બી. વી. દોશી | |
જન્મની વિગત | બાલકૃષ્ણ વિઠ્ઠલદાસ દોશી (1927-08-26)26 August 1927 પુણે, મુંબઈ પ્રેસિડેન્સી, બ્રિટીશ ભારત |
મૃત્યુ | 24 January 2023(2023-01-24) (ઉંમર 95) |
રાષ્ટ્રીયતા | ભારતીય |
શિક્ષણ સંસ્થા | જે.જે. સ્કૂલ ઓફ આર્કિટેક્ચર, મુંબઈ |
વ્યવસાય | Architect |
જીવનસાથી | કમલા પરીખ (લ. 1955) |
સંતાનો | ૩ |
પુરસ્કારો | પદ્મવિભૂષણ(મરણોત્તર) પદ્મભૂષણ પદ્મશ્રી ઓર્ડર ઓફ આર્ટ્સ એન્ડ લેટર્સ પ્રિત્ઝકર પ્રાઈઝ આગા ખાન પુરસ્કાર રોયલ ગોલ્ડ મૅડલ |
વ્યવસાય | વાસ્તુ શિલ્પ કન્સલ્ટન્ટ |
ઇમારતો | ભારતીય પ્રબંધ સંસ્થા, બેંગ્લોર (આઈઆઈએમ, બેંગ્લોર) ભારતીય પ્રબંધ સંસ્થા, ઉદયપુર (આઈઆઈએમ, ઉદયપુર), રાષ્ટ્રીય ફેશન પ્રૌદ્યોગિકી સંસ્થા, દિલ્હી |
બંધ કરો