બાળાજી બાજીરાવ
From Wikipedia, the free encyclopedia
શ્રીમંત પેશ્વા બાલાજીરાવ ભટ (૮ ડિસેમ્બર ૧૭૨૦ - ૨૩ જૂન ૧૭૬૧), જેઓ નાના સાહેબ તરીકે જાણીતા છે, મરાઠા સામ્રાજ્યના ૮મા પેશ્વા હતા.[1] તેમના પિતા બાજીરાવ પ્રથમના મૃત્યુ પછી ૧૭૪૦માં તેમને પેશ્વા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.
Quick Facts પેશ્વાબાળાજી રાવ ભટ, રાજા ...
બાળાજી રાવ ભટ | |
---|---|
મરાઠા સામ્રાજ્યના ૮મા પેશ્વા | |
પદ પર ૧૭૪૦ – ૧૭૬૧ | |
રાજા |
|
પુરોગામી | બાજીરાવ પ્રથમ |
અનુગામી | માધવરાવ પ્રથમ |
અંગત વિગતો | |
જન્મ | (1720-12-08)8 December 1720 સાતે મવાલ, પુણે, મરાઠા સામ્રાજ્ય (હાલમાં, મહારાષ્ટ્રમાં) |
મૃત્યુ | 23 June 1761(1761-06-23) (ઉંમર 40) પાર્વતી ટેકરી, પુણે |
જીવનસાથી | ગોપીકાબાઇ |
સંતાનો | વિશ્વાસરાવ માધવરાવ પ્રથમ નારાયણ રાવ |
માતા-પિતા | બાજી રાવ પ્રથમ કાશીબાઈ |
નિવાસસ્થાન | શનિવારવાડા, પુને |
અન્ય નામો | નાના સાહેબ |
બંધ કરો