![cover image](https://wikiwandv2-19431.kxcdn.com/_next/image?url=https://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/24/BadruddinTyabji.jpg/640px-BadruddinTyabji.jpg&w=640&q=50)
બદરુદ્દીન તૈયબજી
પ્રમુખ વકીલ, ભારતીય સ્વતંત્રતા આંદોલનના કાર્યકર્તા અને રાજનીતિજ્ઞ / From Wikipedia, the free encyclopedia
બદરુદ્દીન તૈયબજી (૧૦ ઓક્ટોબર ૧૮૪૪ — ૧૯ ઓગસ્ટ ૧૯૦૬) એક ભારતીય વકીલ અને રાજનેતા હતા. તેઓ બોમ્બે ઉચ્ચ ન્યાયાલયના પ્રથમ ભારતીય બેરિસ્ટર (કાયદાના અધિકાર ક્ષેત્રમાં વકીલનો એક પ્રકાર) તથા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ત્રીજા પ્રમુખ હતા.[1]
Quick Facts બદરુદ્દીન તૈયબજી, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ ...
બદરુદ્દીન તૈયબજી | |
---|---|
![]() બદરુદ્દીન તૈયબજી (ઈ.સ. ૧૯૧૭) | |
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ | |
પદ પર ૧૮૮૭ | |
પુરોગામી | દાદાભાઈ નવરોજી |
અંગત વિગતો | |
જન્મ | ૧૦ ઓક્ટોબર ૧૮૪૪ મુંબઈ, બ્રિટીશ ભારત |
મૃત્યુ | ૧૯ ઓગસ્ટ ૧૯૦૬ લંડન, યુ.કે. |
માતૃ શિક્ષણસંસ્થા | લંડન યુનિવર્સિટી મિડલ ટેમ્પલ |
વ્યવસાય | વકીલ, રાજનેતા, કાર્યકર્તા |
બંધ કરો