પાલિતાણા રજવાડું
From Wikipedia, the free encyclopedia
પાલીતાણા બ્રિટિશ શાસન વખતનું ભારતનું રજવાડું હતું, જે ૧૯૪૮ સુધી અસ્તિત્વમાં હતું. તેનું પાટનગર પાલીતાણા હતું. તેના છેલ્લા શાસકને ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮માં સ્વતંત્ર ભારતમાં ભળી જવા માટે ૧,૮૦,૦૦૦ રૂપિયાનું ભથ્થું મળ્યું હતું.
Quick Facts પાલિતાણા રજવાડું, વિસ્તાર ...
પાલિતાણા રજવાડું | |||||||
---|---|---|---|---|---|---|---|
રજવાડું of બ્રિટિશ ભારત | |||||||
૧૧૯૪–૧૯૪૮ | |||||||
સૌરાષ્ટ્રમાં પાલિતાણાનું સ્થાન | |||||||
વિસ્તાર | |||||||
• ૧૯૨૧ | 777 km2 (300 sq mi) | ||||||
વસ્તી | |||||||
• ૧૯૨૧ | 58000 | ||||||
ઇતિહાસ | |||||||
• સ્થાપના | ૧૧૯૪ | ||||||
• ભારતની સ્વતંત્રતા | ૧૯૪૮ | ||||||
| |||||||
આ લેખ હવે પબ્લિક ડોમેનમાં રહેલા આ પ્રકાશનમાંથી લખાણ ધરાવે છે: ચિશ્લોમ, હ્યુજ, સંપાદક (૧૯૧૧). "Palitana". એન્સાયક્લોપિડિયા બ્રિટાનિકા. 20 (૧૧મી આવૃત્તિ). કેમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસ.CS1 maint: ref=harv (link) |
બંધ કરો