દાદાભાઈ નવરોજી
From Wikipedia, the free encyclopedia
'હિંદના દાદા' તરીકે વિશ્વભરમાં ખ્યાતિ મેળવનારા દાદાભાઈ નવરોજીનો જન્મ ૪ સપ્ટેમ્બર ૧૮૨૫ માં નવસારીમાં થયો હતો.[1] તેઓ એક પારસી પુરોહિતના પુત્ર હતા.
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
Quick Facts દાદાભાઈ નવરોજીदादाभाई नौरोजी, લોક સભા (યુકે)ના સભ્ય ફિન્સબરી સેન્ટ્રલ ...
દાદાભાઈ નવરોજી दादाभाई नौरोजी | |
---|---|
દાદાભાઈ નવરોજી (આશરે ૧૮૯૦) | |
લોક સભા (યુકે)ના સભ્ય ફિન્સબરી સેન્ટ્રલ | |
પદ પર ૧૮૯૨ – ૧૯૯૫ | |
પુરોગામી | ફેડ્રિક થોમસ પેન્ટન |
અનુગામી | વિલિયમ ફેડ્રિક બાર્ટન મેસી-મેનવેરિંગ |
બહુમત | ૩ |
અંગત વિગતો | |
જન્મ | ૪ સપ્ટેમ્બર ૧૮૨૫ મુંબઈ, બ્રિટિશ ભારત |
મૃત્યુ | ૩૦ જૂન ૧૯૧૭ (૯૧ વર્ષ) |
રાજકીય પક્ષ | લિબરલ પક્ષ (યુકે) |
અન્ય રાજકીય જોડાણો | ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ |
જીવનસાથી | ગુલબાઇ |
નિવાસસ્થાન | લંડન, યુનાઇટેડ કિંગડમ |
ક્ષેત્ર | શિક્ષણશાસ્ત્રી, રાજકારણી, લોક સભા સભ્ય |
સહી |
બંધ કરો