તત્વાર્થ સૂત્ર
From Wikipedia, the free encyclopedia
તત્વાર્થ સૂત્ર (તત્વાર્થ-અધિગમ-સૂત્ર અથવા મોક્ષ-સૂત્ર) એ આચાર્ય ઉમાસ્વાતી કે ઉમાસ્વામી દ્વારા લખાયેલ જૈન ગ્રંથ છે.[1] જૈન પંથ ના જુદા જુદા પાસાઓને જેવા કે આધ્યાત્મીક , જ્યોતિષ, કથાનાત્મક, નિતીવાદ, આદિ ને લાગતુઁ લેખન જે વિવિધ લેખન માં અવ્યવસ્થિત રીતે વિવિધ સ્થળે વેરાયેલ હતું તેને એક સાથે લાવવાનો આ એક પ્રયાસ હતો. આ સૌથી પ્રથમ જૈન સૂત્ર છે જે લગભગ પૂર્ણ જૈન મતને ૧૦ ખંડ માં વહેંચાયેલ ૩૫૦ સૂત્રો દ્વારા વ્યક્ત કરે છે.[2] તત્વાર્થ શબ્દ સંસ્કૃતના બે શ્બ્દને મેળવી બનેલ છે તત્વ (જૈન દર્થન , વાસ્તવિકતા) અને અર્થ (ખરું સ્વરૂપ). ઉમાસ્વાતીજીનો તમામ કજૈન ફિરકાઓ દ્વારા સ્વીકાર કરાયો છે. તેઓ લગભગ બીજી શતાબ્દી ઈ. પૂ થઈ ગયાં
આ લેખ શ્રેણીઓ વિહિન છે. કૃપયા આમાં યોગ્ય શ્રેણીઓ ઉમેરવી જેથી આ તેના સમાન લેખ વર્ગમાં સામેલ થાય.. |