ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન
ભારતીય ફિલોસોફર અને રાજનીતિવાદી, જે ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ હતા / From Wikipedia, the free encyclopedia
સર્વપલ્લી રાધાકૃષ્ણન (તેલુગુ: సర్వేపల్లి రాధాకృష్ణ, તમિલ: சர்வேபள்ளி ராதாகிருஷ்ணன்), ભારતીય તત્વચિંતક અને રાજપુરૂષ હતા.
Quick Facts સર્વપલ્લી રાધાકૃષ્ણન, ૨જા ભારતના રાષ્ટ્રપતિ ...
સર્વપલ્લી રાધાકૃષ્ણન | |
---|---|
સર્વપલ્લી રાધાકૃષ્ણન, ૧૯૬૨માં | |
૨જા ભારતના રાષ્ટ્રપતિ | |
પદ પર ૧૩ મે ૧૯૬૨ – ૧૩ મે ૧૯૬૭ | |
પ્રધાન મંત્રી | |
ઉપ રાષ્ટ્રપતિ | ઝાકિર હુસૈન |
પુરોગામી | રાજેન્દ્ર પ્રસાદ |
અનુગામી | ઝાકિર હુસૈન |
૧લા ભારતના ઉપરાષ્ટ્રપતિ | |
પદ પર ૧૩ મે ૧૯૫૨ – ૧૨ મે ૧૯૬૨ | |
રાષ્ટ્રપતિ | રાજેન્દ્ર પ્રસાદ |
પ્રધાન મંત્રી | જવાહરલાલ નહેરુ |
પુરોગામી | પદની સ્થાપના |
અનુગામી | ઝાકિર હુસૈન |
અંગત વિગતો | |
જન્મ | સર્વપલ્લી રાધાકૃષ્ણન (1888-09-05)5 September 1888 તિરૂત્તાની, મદ્રાસ પ્રેસિડેન્સી, બ્રિટિશ ભારત[1] (હવે, તામિલ નાડુ, ભારત) |
મૃત્યુ | 17 April 1975(1975-04-17) (ઉંમર 86) મદ્રાસ, તામિલ નાડુ, ભારત |
રાષ્ટ્રીયતા | ભારતીય |
રાજકીય પક્ષ | અપક્ષ |
સંતાનો | ૬, પાંચ પુત્રીઓ: સુમિત્રા, શકુંતલા, રુકમણી, કસ્તુરી અને પુત્ર: સર્વપલ્લી ગોપાલ |
માતૃ શિક્ષણસંસ્થા |
|
વ્યવસાય | રાજકારણી |
ક્ષેત્ર |
|
પુરસ્કારો |
|
બંધ કરો
તેઓ વિવિધ ધર્મ અને તત્વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ ૨૦મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પશ્ચિમી વિચારો અને તત્વચિંતન વચ્ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્વચિંતનને પશ્ચિમી વિચારસરણીની ઓળખ કરાવી અને પશ્ચિમી જગતને, અંગ્રેજીભાષીઓને, ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો હતો.
તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્ટ્રપતિ (૧૯૫૨-૧૯૬૨) અને દ્વિતિય રાષ્ટ્રપતિ (૧૯૬૨-૧૯૬૭) હતા. તેઓનો જન્મદિવસ ભારતભરમાં શિક્ષક દિન તરીકે ઉજવાય છે.