ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ From Wikipedia, the free encyclopedia
ઝાકીર હુસૈન ખાન (૮ ફેબ્રુઆરી ૧૮૯૭ - ૩ મે ૧૯૬૯) ભારતીય અર્થશાસ્ત્રી અને રાજકારણી હતા. તેઓ ૧૩ મે ૧૯૬૭ થી ૩ મે ૧૯૬૯ (તેમના અવસાન સુધી)ના સમયગાળા દરમિયાન ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ તરીકે કાર્યરત રહ્યા હતા.
ઝાકીર હુસૈન | |
---|---|
ઝાકીર હુસૈન | |
ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ | |
પદ પર ૧૩ મે ૧૯૬૭ – ૩ મે ૧૯૬૯ | |
પ્રધાન મંત્રી | ઈન્દિરા ગાંધી |
ઉપ રાષ્ટ્રપતિ | વરાહગીરી વેંકટગીરી |
પુરોગામી | સર્વપલ્લી રાધાકૃષ્ણન |
અનુગામી | વરાહગીરી વેંકટગીરી (કાર્યકારી) |
ભારતના બીજા ઉપરાષ્ટ્રપતિ | |
પદ પર ૧૩ મે ૧૯૬૨ – ૧૨ મે ૧૯૬૭ | |
રાષ્ટ્રપતિ | સર્વપલ્લી રાધાકૃષ્ણન |
પ્રધાન મંત્રી | જવાહરલાલ નેહરુ લાલ બહાદુર શાસ્ત્રી ઈન્દિરા ગાંધી |
પુરોગામી | સર્વપલ્લી રાધાકૃષ્ણન |
અનુગામી | વરાહગીરી વેંકટગીરી |
બિહારના ગવર્નર | |
પદ પર ૬ જુલાઇ ૧૯૫૭ – ૧૧ મે ૧૯૬૨ | |
મુખ્ય મંત્રી | કૃષ્ના સિંહા દીપ નારાયણ સિંહ |
પુરોગામી | આર. આર. દિવાકર |
અનુગામી | મદભુષિ અનંતસાયનમ ઐયંગર |
રાજ્ય સભાના સભ્ય (નામાંકિત) | |
પદ પર ૩ એપ્રિલ ૧૯૫૨ – ૨ એપ્રિલ ૧૯૬૨ | |
અંગત વિગતો | |
જન્મ | હૈદરાબાદ, હૈદરાબાદ રાજ્ય, બ્રિટિશ ભારત[1] (હવે, તેલંગાણામાં) | 8 February 1897
મૃત્યુ | 3 May 1969 72) નવી દિલ્હી, ભારત | (ઉંમર
રાજકીય પક્ષ | અપક્ષ |
જીવનસાથી | શાહ જહાં બેગમ |
માતૃ શિક્ષણસંસ્થા | અલાહાબાદ યુનિવર્સિટી (એમ.એ.) હંબોલ્ટ યુનિવર્સિટી ઓફ બર્લિન (પીએચ.ડી.) |
પુરસ્કારો | ભારત રત્ન (૧૯૬૩) |
તેઓ ૧૯૫૭ થી ૧૯૬૨ દરમિયાન બિહારના ગવર્નર અને ૧૯૬૨ થી ૧૯૬૭ દરમિયાન ભારતના ઉપરાષ્ટ્રપતિ પદે રહ્યા હતા. તેઓ જામીયા મિલિયા ઇસ્લામિયાના સહસ્થાપક હતા અને ૧૯૨૮થી તેના વાઇસ-ચાન્સેલર પણ હતા. તેમના નેતૃત્વ હેઠળ જામીયામાં ભારતની સ્વતંત્રતાની ચળવળે જોર પકડ્યું હતું. ૧૯૬૩માં તેમને ભારતના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
Seamless Wikipedia browsing. On steroids.
Every time you click a link to Wikipedia, Wiktionary or Wikiquote in your browser's search results, it will show the modern Wikiwand interface.
Wikiwand extension is a five stars, simple, with minimum permission required to keep your browsing private, safe and transparent.