જ્યોર્જ ગુર્જિયેફ
From Wikipedia, the free encyclopedia
જ્યોર્જ ઈવાનોવિચ ગુર્જિયેફ એ પશ્ચિમના દેશોના જાણીતા વિચારક અને ચિંતક હતા. તેમના અનુજનું નામ ઓસપેનસકી હતું. આ લોકો એ પશ્ચિમના દેશોમાં ધ્યાનની વિધીઓનો ફેલાવો કર્યો હતો, ગુર્જિયેફ આ વિધીઓ મીસ્ર (મીસર) દેશમાંથી લાવ્યા હતા. તેઓ એ પશ્ચિમના લોકોને આત્માને પામવાનો માર્ગ બતાવ્યો. ધ્યાનની રીતનો ઉલ્લેખ કર્યો હતો. વિપશ્યના જેવી ધ્યાનની વિધીઓનો ફેલાવો કર્યો હતો, જે મુખ્યત: સુફી વિધીઓ હતી.
Quick Facts જ્યોર્જ ગુર્જિયેફ, જન્મ ...
જ્યોર્જ ગુર્જિયેફ | |
---|---|
જન્મ | ગ્યુમરી |
મૃત્યુ | ૨૯ ઓક્ટોબર ૧૯૪૯ |
વેબસાઇટ | https://www.institut-gurdjieff.com/ |
બંધ કરો