જ્ઞાનપીઠ એવોર્ડ
ભારતીય સાહિત્યનો સર્વોચ્ચ પુરસ્કાર / From Wikipedia, the free encyclopedia
જ્ઞાનપીઠ એવોર્ડ એ ભારતનો એક સાહિત્યિક પુરસ્કાર છે. કોઈપણ ભારતીય નાગરિક જે ભારતની માન્ય ભાષામાં સાહિત્ય સર્જે છે, તે આ પુરસ્કાર મેળવી શકે છે. આ પુરસ્કાર ભારતીય જ્ઞાનપીઠ દ્વારા આપવામાં આવે છે. આ પુરસ્કારનું નામ સંસ્કૃત શબ્દ 'જ્ઞાન' અને 'પીઠ' પરથી રાખવામાં આવ્યું છે. આ પુરસ્કારમાં ₹૧૧ લાખનો ચેક અને સરસ્વતી દેવીની કાંસ્ય પ્રતિમા અને પ્રશસ્તિપત્ર આપવામાં આવે છે.
Quick Facts જ્ઞાનપીઠ પુરસ્કાર, પુરસ્કારનો હેતુ ...
જ્ઞાનપીઠ પુરસ્કાર | |
---|---|
સાહિત્યમાં યોગદાન માટે અપાતો પુરસ્કાર | |
સંગ્રહાલયમાં રાખેલો જ્ઞાનપીઠ પુરસ્કાર | |
પુરસ્કારનો હેતુ | સાહિત્ય |
પુરસ્કાર આપનાર | ભારતીય જ્ઞાનપીઠ |
ઇનામી રકમ | ₹૧૧ લાખ |
પ્રથમ વિજેતા | ૧૯૬૫ |
છેલ્લા વિજેતા | ૨૦૨૧ |
તાજેતરના વિજેતા | દામોદર માઉઝો |
ઝાંખી | |
કુલ પુરસ્કારો | ૬૦ |
પ્રથમ વિજેતા | જી. શંકર કુરૂપ |
વેબસાઇટ | jnanpith |
બંધ કરો